શુક્રવાર, 30 સપ્ટેમ્બર, 2022

दादरा और नगर हवेली भर्ती 2022 | Dadra and Nagar Haveli Recruitment for Various Posts 2022

 दादरा और नगर हवेली भर्ती 2022


दादरा और नगर हवेली भर्ती 2022: विभिन्न पदों पर भर्ती के लिए ऑफलाइन आवेदन प्रक्रिया शुरू कर दी गई है. दादरा और नगर हवेली विभिन्न पदों की भर्ती 2022 के बारे में विवरण देखें जो नीचे सारणीबद्ध रूप में प्रदान किए गए हैं।




दादरा और नगर हवेली भर्ती 2022 पात्रता मानदंड:

शैक्षिक योग्यता:

उम्मीदवार जो दादरा और नगर हवेली विभिन्न पदों की भर्ती 2022 के लिए आवेदन करना चाहते हैं, उन्हें शैक्षिक योग्यता, आयु सीमा और अनुभव के आधार पर पात्रता मानदंड के न्यूनतम स्तर को पूरा करना होगा। आधिकारिक वेबसाइट से दादरा और नगर हवेली विभिन्न पदों की पात्रता मानदंड की जाँच करें।


चयन प्रक्रिया:

उम्मीदवारों का चयन इंटरव्यू के आधार पर किया जाएगा.


आवेदन कैसे करें?

योग्य उम्मीदवार विज्ञापन में दिए गए पते पर अपना आवेदन और आवश्यक दस्तावेज भेज सकते हैं।


नोट: उम्मीदवारों को सलाह दी जाती है कि वे आवेदन करने से पहले आधिकारिक अधिसूचना पढ़ लें।





नौकरी विज्ञापन: यहाँ क्लिक करें


अंतिम तिथी:

डॉ एपीजे अब्दुल कलाम सरकार। कॉलेज: 03-10-2022

चिकित्सा एवं स्वास्थ्य सेवा निदेशालय: 06-10-2022

चिकित्सा एवं स्वास्थ्य सेवा निदेशालय: 26-10-2022

शिक्षा निदेशालय: 06-10-2022

दादरा और नगर हवेली विभिन्न पोस्ट अधिसूचना 2022

दादरा और नगर हवेली में विभिन्न पदों के रिक्त पदों की भर्ती के संबंध में विभिन्न पदों के खिलाफ आधिकारिक अधिसूचना आधिकारिक वेबसाइट पर जारी की गई है। हमने दादरा और नगर हवेली विभिन्न पोस्ट अधिसूचना 2022 पीडीएफ को सीधे उस पर क्लिक करके डाउनलोड करने के लिए एक सीधा लिंक प्रदान किया है।


दादरा और नगर हवेली विभिन्न पद ऑफ़लाइन मोड लागू करें

दादरा और नगर हवेली अपनी आधिकारिक वेबसाइट यानी https://dnh.gov.in/notice_category/job/ पर विभिन्न पदों के पदों के लिए ऑफ़लाइन आवेदन स्वीकार करना शुरू कर देगा। उम्मीदवार दादरा और नगर हवेली विभिन्न पदों की भर्ती 2022 के लिए आवेदन कर सकते हैं और आधिकारिक वेबसाइट पर जा सकते हैं या सीधे लिंक पर क्लिक कर सकते हैं जो अधिकारियों द्वारा आधिकारिक रूप से लिंक को सक्रिय करने के बाद यहां अपडेट किया जाएगा।




दादरा और नगर हवेली विभिन्न पदों की भर्ती 2022 . के लिए ऑफलाइन आवेदन करने के चरण

उम्मीदवार जो दादरा और नगर हवेली विभिन्न पदों की भर्ती के लिए आवेदन करना चाहते हैं, वे लेख में ऊपर दिए गए लिंक पर क्लिक कर सकते हैं या नीचे दिए गए चरणों का पालन कर सकते हैं।



आधिकारिक वेबसाइट यानी https://dnh.gov.in/notice_category/job/ पर जाएं

जॉब नोटिफिकेशन पेज पर क्लिक करें।

दादरा और नगर हवेली विभिन्न पदों की खोज करें और फिर नौकरी रिक्तियों के लिए पूर्ण अधिसूचना पढ़ें।

आवेदन पत्र भरें

आवेदन पत्र जमा करें और विज्ञापन में उल्लिखित पते पर भेजें।

भविष्य में उपयोग के लिए आवेदन पत्र का प्रिंटआउट ले लें।

મંગળવાર, 10 મે, 2022

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી

 

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી

યોજનાનું નામ

PM-KISAN યોજના એટલે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ.

મુખ્ય હેતુ :

ભારત સરકારશ્રી દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાયરૂપ થવા માટે ૧૦૦% કેન્દ્ર સહાયિત યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવેલ છે.

સહાયનું ધોરણ:

ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ.૬૦૦૦/- સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી મળવાપાત્ર થશે. જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવવામાં આવશે. જેમાં પહેલા હપ્તા તરીકે તારીખ ૦૧/૧૨/૨૦૧૮ થી ૩૧/૦૩/૨૦૧૯ સુધીનો સમયગાળો રહેશે. ત્યાર બાદ દર ચાર માસના અંતરે બીજા હપ્તાઓ ચુકવવામાં આવશે.

સહાય મેળવવા અંગેની પાત્રતા

પતિ, પત્નિ અને સગીર બાળકો (૧૮ વર્ષથી ઓછી વયના) કે જેઓ પૈકી કોઇ પણ વ્યક્તિગત કે સંયુક્ત રીતે પોતાની ખેડાણ લાયક જમીન ધરાવતા હોય (સંસ્થાકીય જમીનધારકો સિવાયના) અને તે પૈકીના કોઇ પણ સભ્ય સહાય મળવાપાત્ર નથી તે કેટેગરીમાં સમાવિષ્ટ ન હોય તેવા તમામ ખેડુત કુટુંબ સહાય મેળવવા પાત્રતા ધરાવે છે.

સહાય અરજી માટે જરૂરી વિગતો:

ખેડુતનું નામ, ગામ, તાલુકો, આધાર નંબર, કેટેગરી, IFSC કોડ અને બેંક ખાતાની વિગતો.

ખેડૂત કુટુંબે લાભ મેળવવા શું કરવું ?

  • આ યોજનાનો લાભ લેવા માંગતા ખાતેદાર ખેડૂતોએ પોતાના ગામમાં જ નક્કી થયેલ સર્વિસ પ્રોવાઇડર મારફત(https://www.digitalgujarat.gov.in/) પોર્ટલ પર ઓનલાઇન અરજી કરાવવી.
  • સર્વિસ પ્રોવાઇડર જેવા કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિનીયોર (વી.સી.ઇ.), દુધ મંડળી, સહકારી મંડળી, અન્ય કોઇ સરકારી અથવા સહકારી સંસ્થા/વ્યક્તિ મારફત અરજી કરાવવી.
  • અરજીકર્તાએ એ વિગતો સહિતનું ફોર્મ અને સંલગ્ન એકરારનામાની પ્રિન્ટ લઈ સહી કરી બેન્ક એકાઉન્ટ વિગત માટે ચેક/પાસબુકની નકલ અને આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ ડેટા એન્ટ્રી કેન્દ્ર ખાતે જમા કરાવવાની રહેશે. તલાટીએ તમામ વિગતો / દસ્તાવેજો એકત્રિત કરી લેવાના રહેશે. યોજના અમલીકરણના પ્રથમ વર્ષના પ્રથમ હપ્તા તરીકે આધારકાર્ડ નંબર ન હોય તો, તેવા કિસ્સામાં આધાર એનરોલમેન્ટ નંબર, ડ્રાઇવીંગ લાયસન્સ, ચુંટણીકાર્ડ વગેરે ઓળખપત્ર તરીકે આપવાનું રહેશે. પરંતુ ત્યારબાદ આધારકાર્ડ તેમજ આધાર સીડેડ બેન્ક એકાઉન્ટની વિગત ફરજીયાત પણે આપવાની રહેશે.
  • જમીન ધારક ખેડૂત કુટુંબ પૈકી લેન્ડ રોકોર્ડ પર નામ ધરાવતા વ્યક્તિ જો ગામમાં ન હોય અથવા ગામમાં રહેતા ન હોય તો તેમના વતી ખેડૂત કુટુંબ પૈકીના અન્ય પુખ્ત વ્યક્તિ એકરારનામું રજુ કરી શકશે. જે માટે એકરાનામું કરનાર વ્યક્તિએ પોતાનું નામ અને જમીન ધારક સાથેનો સબંધ એકરારનામાના નીચે ઉલ્લેખ કરવાનો રહેશે.
  • અરજીઓને ગ્રામસભામાં મંજૂરી મળેથી સહાય પાત્ર ગણાશે

જમીન ધારકતા માટે ધોરણો :

  • જમીન ધારકતાની ગણતરી માટે તા.૦૧/૦૨/૨૦૧૯ની સ્થિતીની જમીન ધારકતા ધ્યાને લેવાની રહેશે.
  • જમીન ધારકના મૃત્યુના કારણે વારસાઇથી માલિકી હક્ક ટ્રાન્સ્ફર સિવાયના કિસ્સામાં આગામી પાંચ વર્ષ સુધીના કોઇ પણ નવા જમીન ધારકને આ લાભ મળવાપાત્ર રહેશે નહિ.
  • તા. ૦૧/૧૨/૨૦૧૮ થી તા.૦૧/૦૨/૨૦૧૯ સુધીના સમયગાળામાં જમીન ધારક તરીકે નોંધાયેલ જમીન ધારકને લેન્ડ રેકોર્ડમાં જમીન ધારણ કર્યા અંગેની નોંધણી તારીખથી લાભ મળવાપાત્ર થશે,
  • આવા કિસ્સાઓ કે જ્યાં ખરીદી, વારસાઇ, વસિયતનામા, ભેટ સહિતના કારણોએ ખેડાણ લાયક જમીનની માલિકીના હક્ક તા.૦૧/૧૨/૨૦૧૮ થી તા.૩૧/૦૧/૨૦૧૯ના સમયગાળામાં ટ્રાન્સફર થયા હોય તેવા કિસ્સામાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ હપ્તા માટે ટ્રાન્સફર તારીખથી તા.૩૧/૦૩/૨૦૧૯ સુધીના સમયગાળા માટે ચાર મહિનાના પ્રમાણમાં લાભ મળવા પાત્ર થશે.

સહાય કોને મળવાપાત્ર નથી :

યોજના હેઠળ નીચે દર્શાવેલ ઉચ્ચ આર્થિક દરજ્જો ધરાવતા ખેડૂત કુટુંબ લાભ માટે ગેરપાત્ર ઠરશે.
(અ) સંસ્થાકીય જમીનધારકો
(બ) જમીન ધારક ખેડૂત કુટુંબમાંની કોઇ એક અથવા વધુ વ્યક્તિ કે જેઓનો નીચેના પૈકી કોઇમાં સમાવેશ થતો હોય.
૧.વર્તમાન અને ભુતપુર્વ તમામ બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિ
૨. વર્તમાન અને ભુતપુર્વ મંત્રીશ્રી/રાજ્ય્કક્ષાના મંત્રીશ્રી, વર્તમાન અને ભુતપુર્વ લોકસભા /રાજ્યસભા / વિધાનસભાના સભ્શ્રી, વર્તમાન અને ભુતપુર્વ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી
૩.સેવારત અને નિવૃત્ત (તમામ) – કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલય/કચેરીઓ/ વિભાગો અને તેની ક્ષેત્રીય કચેરીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ જાહેર સાહસોના, કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકની તમામ સ્વાયત્ત અને સંલગ્ન સંસ્થાઓના તેમજ સ્થાનિક સંસ્થાઓના નિયમિત (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ વર્ગ-૪/ ગ્રુપ- ડી સિવાયના) તમામ અધિકારી, કર્મચારી
૪. બ-૨/૩ પૈકીના તમામ વય નિવૃત્ત/નિવૃત્ત પેન્શનધારકો કે જેઓ પ્રતિમાસ રૂ. ૧૦,૦૦૦/- કે તેથી વધુ પેન્શન મેળવતા હોય (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/વર્ગ-૪/ગ્રુપ-ડી સિવાયના)
૫. છેલ્લા આકારણી વર્ષમાં ઇન્કમટેક્ષ ચૂકવેલ કરદાતા તેમજ વ્યવસાયિકો જેવા કે ડોકટર, એન્જિનિયર, વકીલ, ચાટર્ડ એકાઉન્ટન્ટ અને આર્કિટેકટ કે જેઓ વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય અને પ્રેક્ટિસ સ્વરૂપે વ્યવસાય ધરાવતા હોય.

જમીનના - કદના માપનું કોષ્ટક

 ●═════════════════● ખુબજ અગત્યની માહિતી  ●═════════════════● જરૂર સાચવી ને રાખશો     જમીનના - કદના માપનું કોષ્ટક ● 1 એકર=40 ગુંઠા,        ●...